Thursday, 26 November 2015

[amdavadis4ever] રોપ-વે પર થશે નગર પરિવહન: શે ખર ચક્રવર્તી P rakash Biiyani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોપ-વે પર થશે નગર પરિવહન: શેખર ચક્રવર્તી
દુનિયાની પહેલી નોન લિનિયર રોપ-વે વિકસિત કરનારા શેખર ચક્રવર્તી બ્રેકો રોપ-વે લિમિટેડ ઇંગ્લેન્ડમાં કામ કરી ચૂક્યા છે. ત્યાં નોકરી કરતી વખતે તેઓ તેમના શહેર કોલકાતાના રસ્તાઓ પર લોકો ટ્રાફિક જામથી હેરાન-પરેશાન છે એ વાત તેઓ ક્યારેય નહોતા ભૂલ્યા. ત્યાં દુર્ઘટના પણ જાણે સામાન્ય બાબત છે. બસોનાં બે મોટાં ટાયરોમાં કચડાઈ ગયેલી બે સ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ તેમને યાદ હતી. તેમને એ પણ યાદ હતું કે ડસ્ટ એલર્જીને કારણે તેમની મોટી દીકરી અસ્થમાનો શિકાર બની હતી. આ ઘટનાઓએ શેખર ચક્રવર્તીને પ્રેરિત કર્યા અને તેમણે નક્કી કર્યું કે તેઓ સ્વદેશ પાછા ફરશે અને પોતાના શહેરને સુરક્ષિત તથા પ્રદૂષણમુક્ત રોપ-વે નગર પરિવહન સેવાની ભેટ આપશે. જોકે, અહીં એક મોટી સમસ્યા એ હતી કે રોપ-વે સીધી રેખામાં જ મૂવ કરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment